Agnipath : દેશદાઝ અને દેશભક્તિ જગાડવાના એક પ્રયાસને સમજવાનો પ્રયત્ન
ભારત સરકાર દ્વારા અગ્નીપથ યોજના અંતર્ગત લશ્કરી સેવામાં અગ્નિવીર તરીકે નાગરિકોને 4વર્ષ સેવા આપવાની તક આપવામાં આવી છે, ત્યારે કેટલાક રાજકીય વિરોધીઓ ભારે વિરોધ રહ્યા છે ત્યારે આપણને જાણકારી હોવી જોઈએ કે વિશ્વમાં લગભગ 15 કરતા વધુ દેશો એવા છે, જ્યાં નાગરિકોને લશ્કરી સેવા ફરજીયાત છે, એવા દેશોના નાગરિકોમાં સ્વભાવિક રીતે જ દેશદાઝ અને દેશભક્તિ […]
Read More Agnipath : દેશદાઝ અને દેશભક્તિ જગાડવાના એક પ્રયાસને સમજવાનો પ્રયત્ન